Browsing: Entertainment News

૨૦૨૬ની ૧૪ ઓગષ્ટે ફિલ્મ રિલીઝ થવાની શક્યતા.વિદ્યા બાલન રજનીકાંતની ‘જેલર ૨’માં જાેવા મળશે.વિદ્યા બાલન આ ફિલ્મ સાથે જાેડાવાથી ફિલ્મનો સ્કેલ વધી રહ્યો છે, સાથે જ એની…

સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરાયો.સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ થયા.કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે ર્નિણય કર્યો…

અલ્લુ અર્જૂનની પુષ્પા-ટુ વધારાના કટ સાથે જાપાનમાં જાન્યુઆરીમાં રિલીઝ થશે.આ ફિલ્મને ૨૦ મિનિટ સુધી લંબાવામાં આવીને ફિલ્મનો સમય ૨૨૨ મિનીટ જેટલો કરવામાં આવ્યો છે.અલ્લુ અર્જુનના પુષ્પા…

વિજયનો જન્મ ૨૨ જૂન, ૧૯૭૪માં ચેન્નઈમાં થયો હતો.સતત ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મો આપનાર એક્ટર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી નિવૃત્તિ લઈ લેશે!.વિજયે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પોતાની રાજકીય…

રજનીકાંતની કારકિર્દી હંમેશા હેડલાઇન્સમાં રહી છે.નાગાર્જુનની બીજી પત્ની માટે રજનીકાંત પત્નીને છૂટાછેડા આપવાના હતા.રજનીકાંતે અમલા સાથે “મપ્પીલ્લાઈ,” “કોડી પરકુથુ,” અને “વેલૈક્કરણ” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ.રજનીકાંત,…

સચિન તેંડુલકર અને સુનિલ છેત્રી સાથે મુલાકાત.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયુ.લિયોનેલ મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં…

આત્મહત્યાનું કારણ અકબંધ!.મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા.મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથ કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથનું ગુરૂવારે…

થલપતિ વિજય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી નિવૃત્તિ લઈ લેશે!.વિજયે પોતાના અઢી દાયકાથી વધુના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી છ.એક્ટિંગની સાથે રાજકારણમાં પોતાનું પ્રભુત્વ જમાવ્ય.ભારતમાં અનેક એવા સ્ટાર્સ છે,…

ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.સની દેઓલની બોર્ડર ૨નું નવું ધમાકેદાર પોસ્ટર રિલિઝ.બોર્ડર ૨ એ ડિરેક્ટર જેપી દત્તાની યુદ્ધ એક્શન ડ્રામા ફિલ્મ બોર્ડરની સિક્વલ…

ત્રણ ડિલીટેડ સીન ફરી સમાવાતાં ર્નિણય.નવેસરથી રીલિઝ પહેલાં શોલેને ફરી સેન્સર કરાવવી પડી.મૂળ ‘શોલે’ ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનીટ લાંબી હતી પરંતુ રી રીલિઝ થયેલી…