Author: navsarjansanskruti

ટ્રમ્પના ૫૦% ટેરિફથી સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ ડાયમંડ અને જ્વેલરી ઉપર ૧૩.૫ ટકા સુધીનો ટેરિફ હતો પરંતુ ૧   ઓગસ્ટથી ૨૫ ટકા અને ત્યારબાદ ૫૦ ટકા…

આજનું રાશિફળ મેષ આજે દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. જે લોકો ની અત્યાર સુધી પગાર…

આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે, જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં જાહેર પરિવહનમાં…

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામું માંગે છે : તેઓ કહે છે કે, મારે શપથ લેવી પડશે, પરંતુ મેં સંસદમાં બંધારણની શપથ લીધી…

કોંગ્રેસના ઇન્દ્રવિજયસિંહે લગાવ્યા આરોપ, ગુજરાત યુનિવર્સિટીમાં ૫૦૦ કરોડનું જમીન કૌભાંડ આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીને બચાવવા શિક્ષણ સાથે જાેડાયેલા સભ્યો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે…

લૂંટનો પ્લાન થયો નિષ્ફળ, પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ પણ જપ્ત કરી હતી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર સળગાવવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી…

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા શરુ કરેલી પીએમ ઈ-ડ્રાઇવ સ્કીમની સમય મર્યાદા લંબાવી બજેટમાં કોઈ ફેરબદલ નહીં      કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોની…

સોનાના વાયદાના ભાવમાં રૂ.252 અને ચાંદીના વાયદામાં રૂ.614ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.45 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.24670.7 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.98439.15 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં…

આજે સંસદમાં રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે, ગુજરાતમાં મનરેગામાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે અને રોજગારી આપવાની…