Browsing: Manipur

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. એ મુજબ કોઈપણ વ્યક્તિ મૌખિક,લેખિત, કલાત્મક અને ડિજિટલ માધ્યમો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાના…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.           દેશમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ભડકે બળતું મણિપુર બે સમુદાયોની દુશ્મનીને કારણે આજે સળગી રહ્યું  છે.…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના ઉત્તરપૂર્વનું અત્યંત સંવેદનશીલ બની ચૂકેલું રાજય મણિપુર આમ તો છેલ્લા ત્રણેક વરસથી સળગી રહ્યું છે. વચ્ચે થોડો સમય રાહતરૂપ રહ્યા બાદ…

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ર્નિણય મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત( વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨)ના…

મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં.૪૦ કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ.સુરક્ષાદળોએ ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ એમ ત્રણ જિલ્લામાંથી મોટી માત્રામાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો…

મણિપુરમાં ફરી એકવાર સરકાર રચવા માટે પ્રયાસો શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે. 21 ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. પત્રમાં તેમને ઉત્તરપૂર્વીય રાજ્યમાં…

મણિપુરમાં સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે અથડામણ થઈ છે. સોમવારે, પોલીસે માહિતી આપી હતી કે મણિપુરના થોઉબલ જિલ્લામાં સુરક્ષા દળો અને પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી સંગઠનના…

બિહારમાં NDAમાં ચાલી રહેલા સંઘર્ષના સમાચાર વચ્ચે, મંગળવારે JDU એ મણિપુરમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એવી…

મણિપુરના ચુરાચંદપુર અને તેંગનોપાલ જિલ્લામાં સુરક્ષા દળોએ સાત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. પોલીસે આ માહિતી આપી છે. આ ઘટના અંગે એક વરિષ્ઠ અધિકારીએ…

ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે મંગળવારે (24 ડિસેમ્બર 2024) ચુરાચંદપુર જિલ્લામાં ઇમ્ફાલ-ચુરાચંદપુર રોડ પર એક પુલની નીચેથી 3.6 કિલો વિસ્ફોટક, ડિટોનેટર અને અન્ય વસ્તુઓ…