Browsing: Andhra Pradesh

સિરપના કારણે કફ પાતળો થઈ જાય તો પણ નાના બાળકો ઘણીવાર તેને બહાર કાઢી શકતા નથી : ડૉક્ટર.પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન એ રાજ્યમાં કોલ્ડ્રિફ…

જાહેર સ્થળો પર વ્હિકલનો ઉપયોગ ન થાય તો મોટર વ્હિકલ ટેક્સ ન લાગુ પડે: સુપ્રીમ.મોટર વ્હિકલ ટેક્સ સ્વભાવિક રીતે વળતરદાયી છે એટલે કે ટેક્સ ચુકનારાને કંઇ…

હૈદરાબાદ/નવી દિલ્હી, YSR કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ બુધવારે આરોપ લગાવ્યો કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હોટલાઈન પર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરાવતી રાજધાની શહેરના વિકાસ માટે 58,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માર્ગ, સંરક્ષણ, રેલ્વે અને ઔદ્યોગિક માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને તેમને રાષ્ટ્રને સમર્પિત…

આંધ્રપ્રદેશના પ્રખ્યાત શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં બુધવારે વહેલી સવારે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ ભક્તોના મોત થયા છે. આ દુ:ખદ અકસ્માતમાં ચાર…

આંધ્રપ્રદેશના શ્રી સાંઈ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા…

કોંગ્રેસની આગેવાની હેઠળની તેલંગાણા સરકાર પછી, આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ની આગેવાની હેઠળની એનડીએ સરકારે પણ 2 માર્ચથી 30 માર્ચ સુધી રમઝાન દરમિયાન તમામ મુસ્લિમ…

આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં એક સ્ટીલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વાસ્તવમાં બુધવારે રાત્રે પેનેપલ્લીના અગ્રવાલ સ્ટીલ…

આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં એક યુવકને ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરવાનો નિર્ણય મોંઘો સાબિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે દંપતીના 24 વર્ષના પુત્રએ તેમને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે…

ગોદાવરી અને પેન્નાર નદીઓને જોડવાના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે સંમતિ આપી છે. તેલુગુ દેશમ પાર્ટીએ શુક્રવારે કહ્યું કે કેન્દ્રએ પણ રાજ્યની રાજધાની…