Browsing: Education News

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મામલો.જાે વિદ્યાર્થીની પરીક્ષાની હોલટિકિટ અટકાવી તો શાળા સંચાલક સામે થશે કાર્યવાહી.કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોવાના મામલે રિસિપ્ટ અટકાવી…

ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત ૧૩ મોટી જાહેરાત રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા એલડી ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના માટે રૂ.૫૧…

ધોરણ-૧૦ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત.જાે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વિષયમાં હાજર નહીં રહે તો તેને કમ્પલસરી રિપિટેશન કેટેગરીમાં રાખવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ…

વોટ્સએપના માધ્યમથી માત્ર એક ક્લિકથી ઉકેલ મળશે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર શરૂ ૯૯૦૯૯૨૨૬૪૮ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો…

CBSE નો મોટો ર્નિણય.શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે.ફઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની…

ખાનગી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોએ લાયકાત માટે ૬ મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે.૨૮ જૂન, ૨૦૧૮થી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ વચ્ચે નિમાયેલા શિક્ષકોએ આ કોર્સ કરવાનો રહેશે.રાજ્યની ખાનગી પ્રાથમિક…

૩૦ વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE.સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે : CBSE.સેન્ટ્રલ બોર્ડે નવો પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યો છે કે લાયક શિક્ષકોની…

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે.ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો.સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા…

માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ.અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન શરૂ.અમદાવાદ જ નહીં ગુજરાતના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી આ હેલ્પલાઇન પર સંપર્ક કરીને મુંઝવણ દૂર…

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના.CM જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ મેળવવાની અંતિમ તક.રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી http://gssyguj.in વેબસાઈટ…