Browsing: Astrology News

આંખોમાં મચકોડથી લઈને હથેળીમાં ખંજવાળ સુધી, આ સામાન્ય નથી ; તે ઘણા શુભ અને અશુભ સંકેતો આપે છે શુકન વિજ્ઞાન મુજબ , આંખ ફરકવી કે હથેળીમાં…

અંકશાસ્ત્ર 2026 મુજબ , આ રાશીના લોકો માટે સમસ્યાઓ વધશે નવું વર્ષ નજીક આવી રહ્યું છે , અને દરેકના મનમાં નવી યોજનાઓ અને પ્રશ્નો પહેલેથી જ…

શુક્રનું ધન રાશિમાં ગોચર, ત્રિગ્રહ યોગ વર્ષના અંતે આ પાંચ રાશિઓને લાભ કરાવશે, કારકિર્દી -કમાણીમાં વધારો થશે 20 ડિસેમ્બર , શનિવારના રોજ શુક્ર ધન રાશિમાં ગોચર…

ભારતની સૌથી નાની ટેરોટ કાર્ડ રીડર બની “સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહો” : ઈશ્વરી શાહ ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની…

ઘણીવાર, 20 વર્ષની યુવતીનું 40 વર્ષની મહિલા પ્રત્યેનું આકર્ષણ ફક્ત ઉંમરના તફાવતને કારણે નથી , પરંતુ ભાવનાત્મક જરૂરિયાતોને કારણે હોય છે. મોટી ઉંમરની મહિલાઓની ભાવનાત્મક પરિપક્વતા…

ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા , અભિનેત્રીના જોરદાર ભાષણે દિલ જીત્યા ઐશ્વર્યા રાય બચ્ચને આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી…

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત તેઓ અત્યંત દયાળુ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી દુર્ગાનું આ સ્વરૂપ માતૃત્વને વ્યાખ્યાયિત…

શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.…

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દ માંથી બનેલો…

હર્તાલિકા તીજ એ શિવ-શક્તિની ઉપાસનાનો તહેવાર છે. મહેશ-ભવનીનો વિશ્વમાં અપાર મહિમા છે. શિવ-શક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ સમાનતા દર્શાવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ દેખાય છે. આ વ્રતમાં…