Browsing: National News

૧૧૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા.મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જારી : ૧૦ લોકોના મોત.ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે તેના દરવાજા…

ભાઈએ પણ ગુમાવ્યો જીવ.વીર હનુમાનમાં જાેવા મળેલા બાળકનું આગમાં બળીને મોત.તેમના મૃત્યુનું કારણ ઘરમાં આગ હોવાનું માનવામાં આવે છ.ટીવીની દુનિયામાં ઘણીવાર નાની ઉંમરના કલાકાર પોતાની નિર્દોષતા…

વિજય જાણીજાેઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભીડ ભેગી થાય.વિજય સાંજે ૪.૪૫ વાગ્યે કરૂર જિલ્લામાં પહોંચી ગયા હતા, પરંતુ રેલી સ્થળ પર જાણીજાેઈને મોડા પહોંચ્યા તેમજ પરવાનગી…

બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેઠક આજથી શરૂ થઈ.અમુક નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં રેપો રેટ યથાવત રાખી શકે છ.રિઝર્વ…

ઓલમ્પિયનના પરિવારજનોની પોલીસ સાથે દલીલ.પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું.શહિદના પરિવારજનોએ પોલીસ અને વહીવટી તંત્ર સામે સખત દલીલો કરી અને કાર્યવાહી રોકવાની વિનંતી…

તહેવારમાં સ્વદેશી વસ્તુ ખરીદવાની અપીલ કરી છઠ પૂજા સૂર્ય દેવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે, જે હવે માત્ર દેશ જ નહીં, પરંતુ વૈશ્વિક તહેવાર બની રહ્યો…

UNમાં એસ.જયશંકરના પાકિસ્તાન પર આકરા પ્રહાર ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર છે : વિદેશમંત્રી જયશંકર ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, “ભારતે સ્વતંત્રતા પછી આ…

સીએમ સ્ટાલિને કરુર ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી સ્ટાલિને ભાગદોડના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધીતમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને…

એવો કોઈ વિભાગ બાકી નથી, જ્યાં કૌભાંડ ન હોય. મુખ્યમંત્રીએ આગળ આવીને આ મામલે જવાબ આપવો જાેઈએ : તેજસ્વી. બિહારના વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ…