Author: Navsarjan Sanskruti

ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત ૧૩ મોટી જાહેરાત રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા એલડી ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના માટે રૂ.૫૧…

રૂ.૪૨૭૨ કરોડની જાેગવાઈ સૂચવી છે.બે હજાર નવી આંગણવાડીઓ બનાવાશે: નાણામંત્રી કનુભાઇ દેસાઇ.ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે.…

આદિવાસી વિસ્તારોમાં ૫ નવી ઔદ્યોગિક વસાહતો થશે.ચાર શહેરોમાં i-Hub રીજનલ સેન્ટર બનશે.પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરાશે.નાણામંત્રી કનુભાઇ દેસાઈએ વર્ષ ૨૦૨૬/૨૭ માટે ૪,૦૮,૦૫૩ કરોડ…

વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટનું કદ ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડ.જાણો ક્યાં વિભાગને કેટલા કરોડ ફાળવાયા.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…

નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું.ગુજરાતનું ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું.ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે…

આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે વાત કરતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે ગુજરાત…

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી…

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. આ ચૂંટણી સમિતિમાં AAP પ્રદેશ…

પાણીજન્ય રોગચાળાને પગલે પાણીના સેમ્પલની તપાસ.શહેરમાં ૧૫ દિવસમાં જ કમળાના ૨૬, ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ નોંધાયા.ડેન્ગ્યૂના કેસ સામે આવતા કોર્પાેરેશન દ્વારા ૫૨ હજાર કરતા વધુ સીરમ…

સોશિયલ મીડિયાના નુકસાનથી બાળકોનું રક્ષણ કરવુ જરૂરી.બાળકોને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખવા નીતિ ઘડાશે.દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ભારતના બંધારણ અને કાયદાનું પાલન કરવું પડશે: આઈટી મંત્રી…