Browsing: Gujarat News

અમદાવાદ સ્થિત શિવ અનંતા ફ્લેટ, ચાંદખેડા ખાતે નવરાત્રી ૨૦૨૫ ની શાનદાર ઉજવણી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવી રહી છે. સોસાયટીના તમામ…

સૌ ૭માં નોરતે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા કરો : હર્ષ સંઘવી.રાત્રે ૧૧ વાગ્યાથી ૧૦ મિનિટ સુધી વિશ્વ વિક્રમ સર્જવા સેનાને અભિનંદન અપાશે : ઓપરેશન સિંદૂર…

અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે.ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ.ગોધરા શહેરની હદમાં કિન્નર સમાજ માટે અંતિમ સંસ્કાર માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ…

સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી.સિવિલ હોસ્પિટલમાં ૨૦ કરોડ રૂપિયાના દવા ખરીદીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો આ કૌભાંડની તપાસમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી હોવાનું…

સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ૨,૦૦૦-૨,૦૦૦ આપશે,સરકારના આ ર્નિણયથી રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે.દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને…

હવે ભક્તિ કરવી પણ મોંઘી બની.દેવીને ચઢાવવામાં આવતા ફૂલોના ભાવમાં ધરખમ વધારો.દેશી ગુલાબનો ભાવ રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ પ્રતિ કિલા.તહેવારની માંગ અને વરસાદની અસરને કારણે ફૂલોની આવક…

રિંગ રોડ બનાવવાનું સરળ થશે.મહેસાણા કોર્પોરેશનમાં વધુ ૧૦ ગામનો સમાવેશ કરાયો.મનપાનો હદ વિસ્તાર ૮૦થી વધીને ૧૨૦ ચોરસ કિ.મી. થયો, વસતી ૪.૩૦ લાખથી વધીને કુલ ૪.૫૩ લાખ…

બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ.અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો.તપાસમાં આરોપીની ઓળખ મોહમ્મદ ઇરફાન ઇકબાલમિયા કાઝી તરીકે થઈ છે, જે વર્ષ ૨૦૦૬થી વકીલાત કરી રહ્યો…

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત તેઓ અત્યંત દયાળુ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી દુર્ગાનું આ સ્વરૂપ માતૃત્વને વ્યાખ્યાયિત…

જર્જરિત આંગણવાડી કેન્દ્રો અને ભ્રષ્ટાચારનો આક્ષેપ.કુપોષણમુક્ત ગુજરાત અભિયાનનું સૂરસુરિયું!.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના વિકાસ મોડલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ…