Browsing: National News

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા અને વિશ્વ આદરણીય સંત વિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 91મી જન્મજયંતિ નેસ્કોગોરેગાંવ, મુંબઈ ખાતે ખૂબ જ ભક્તિભાવ અને ભવ્યતા સાથે…

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે 9 જૂને રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરમાં સાત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર…

અમેરિકામાં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં એક હિંદુ મંદિરની તોડફોડ સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ અંગે અમેરિકન અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. નફરત…

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે ‘ખરચી-પાર્ચી’ સિસ્ટમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહારો…

યુપીના પૂર્વી જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવે આ વરસાદ આફતનો વરસાદ બની રહ્યો છે. આજે પણ હવામાન…

ગત જૂનમાં જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ…

સંસદની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાં પરની સમિતિની અધ્યક્ષતા કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશી બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ રહેશે. તેમજ…

તિરુમાલા પહાડીઓ પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિરના સંરક્ષક તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ મંદિરમાં પ્રસાદ માટે ભેળસેળયુક્ત ઘીના સપ્લાયના મુદ્દે એક મોટું પગલું ભર્યું છે. TTD…

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા અંગે ભારતની સ્થિતિ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું…

તેલંગાણા-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત પુસુગુપ્પા સીઆરપીએફ કેમ્પ પર મોડી રાત્રે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) અને રોકેટ લોન્ચર વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ…