Browsing: National News

ગત વર્ષે પદ્મશ્રી મળ્યો હતો ગુજરાતમાં કુષ્ઠ રોગીઓ માટે જીવન સમર્પિત કરનાર સુરેશ સોનીનું નિધન સુરેશભાઇ સોનીનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે સુરેશ સોનીએ છેલ્લાં…

હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા હિમંતા બિસ્વા સરમાના પત્ની દ્વારા દાખલ આવેલી FIR મામલે પવન ખેડાને મોટો…

ફ્લોર ટેસ્ટમાં CM સમ્રાટ ચૌધરી પાસ સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની NDA સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો NDA પાસે વિધાનસભામાં લગભગ ૨૦૧ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે…

હાથ-પગ બાંધીને આંખે પાટા બાંધી માણ્યું શરીરસુખ બેંગલુરુમાં બોયફ્રેન્ડને ખુરશી સાથે બાંધીને જીવતો સળગાવ્યો યુવતીએ સરપ્રાઈઝના બહાને બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, આગ લગાવ્યા બાદ મોબાઈલમાં બનાવ્યો વીડિયો…

નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ રાઘવ ચઢ્ઢા સહિત ૭…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરીયા ગામના એક ખેતરમાં એક સાથે ૨૫ ગીધોના શબ મળી આવ્યા હતા. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ૮ નવેમ્બર,૨૦૧૬ ના દિવસે નોટબંધીની જાહેરાત થઈ હતી. અને અચાનક થયેલ નોટબંધીના કારણે કેટલાય લોકો સમય મર્યાદામાં રૂપિયા ૫૦૦ ની જૂની…

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું.કેન્દ્ર સરકાર ઓપરેશન લોટસ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ…

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહનો દાવો.૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે.પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું કે, જ્યારે પૈસા વિચારધારા પર હાવી…