Author: Navsarjan Sanskruti

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદ સહિત દેશભરના 40 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને 51,000 થી…

કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન…

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત…

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે, આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત…

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ કાર્યક્રમને…

સોનાના વાયદામાં રૂ.2370 અને ચાંદીના વાયદામાં રૂ.3012નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.42ની વૃદ્ધિકોમોડિટી વાયદાઓમાં રૂ.34611.1 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.235280.01 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29354.96…

मुंबई के मीरा रोड की प्रमुख सामाजिक और सांस्कृतिक संस्था “चित्रांश महापरिवार” द्वारा भारतीय संस्कृति के महापर्व दीपावली के अवसर पर श्री चित्रगुप्त पूजनोत्सव के रजत…

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલ, એલચીમાં નરમાઇકોમોડિટી વાયદાઓમાં રૂ.36387.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.195457.8 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.30704.60 કરોડનાં…

કદાચ મેં પરિસ્થિતિને જરૂર કરતાં વધારે હળવાશથી લીધી હતી : સ્મૃતિ. સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડ સામેની હારની જવાબદારી પોતાના શિરે લીધી ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેટલાક શોટ સિલેક્શનમાં…