Author: Navsarjan Sanskruti

મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર CBSE એ ૨ માર્ચની ધો. ૧૦-૧૨ ની પરીક્ષા રદ કરી નવી તારીખો અને અફવાઓથી સાવચેત રહેવા સૂચના ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે…

ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે સાતમી માર્ચ સુધી તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો થશે વધારો નિષ્ણાતોના મતે આ સમયગાળામાં તાપમાન અચાનક ઝડપથી વધશે અને ગરમી ઘણા જૂના રેકોર્ડ…

ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર સંકટના વાદળો યુદ્ધ શરૂ થઈ જતા સુરતના ડાયમંડ ઉદ્યોગકારોમાં ચિંતા અગાઉ પણ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ વખતે હીરા ઉદ્યોગની હાલત કફોડી…

તણાવ ઘટાડવા માટે અપીલ કરાઈ ૬ દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત ઈરાની વિદેશ મંત્રી સાથેની ચર્ચામાં ભારતે હુમલાઓ અને વળતા હુમલાઓ સામે ઊંડી ચિંતા…

અરવિંદ કેજરીવાલનો ખુલ્લો પડકાર કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે કેન્દ્રની સરકાર તેમનાથી…

દુશ્મનનું ડ્રોન જાેતા જ સેનાનો મુંહતોડ જવાબ ઈરાન યુદ્ધના માહોલની વચ્ચે પાકિસ્તાનનું ભારતમાં છમકલું જવાનોના ભારે ફાયરિંગ બાદ દુશ્મનનું ડ્રોન પરત ભાગી ગયું હતું, જે બાદ…

યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનને મળ્યા નવા નેતા અયાતુલ્લા અલીરેઝા અરાફી સંભાળશે સુપ્રીમ લીડરની કમાન ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી આ પરિષદ…

સંરક્ષણ મંત્રી સહિત ટોચના નેતાઓએ જીવ ગુમાવ્યો ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ, પુત્રીના મોત ઈરાને ૧૪ અમેરિકન સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે, જેમાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર મંતર પર વિશાળ રેલી કરીને દેશને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે 140 કરોડ લોકો મળીને દેશમાંથી…

કથિત લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ સાબીત થતા દિલ્હીના જંતર-મંતર ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના…