Author: navsarjansanskruti

૧૧ મેથી પ્રથમ હપ્તો શરૂ થવાની આશા અમેરિકાથી આવશે અબજાે ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ રિફંડની CAPE સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૨૧ ટકા ઉત્પાદનોને એપ્રૂવલ…

એનવિડીયાના વાઈસ પ્રેસિડેન્ટ બ્રાયન કટનજારોનો મત.‘એઆઈ ટેકનોલોજી ચલાવવાના ખર્ચ કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું’.દુનિયાના ૭૭ ટકા ટાસ્ક માણસ કરે તો કંપનીઓને આર્થિક રીતે ફાયદો :…

૬૦ દિવસમાં અરજીઓને પ્રોસેસ કરવાની છે તેવા પેટાક્ષેત્રોની યાદી તૈયાર કરી રહ્યો છ.ચીનનો ૧૦% હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ માટે FDI નિયમો હળવા થશે.જાેકે હળવા નિયમો ચીન,…

એમેઝોનમાં પણ એઆઈની અસર.૩૦૦૦૦ કર્મચારીની છટણી બાદ હવે ૧૧ હજારની ભરતી કરવા એમેઝોનનો ર્નિણય.કંપની આ વર્ષે એઆઈ સેક્ટર સાથે જાેડાયેલા સોફ્ટવેર એન્જિનિયર્સ, ઇન્ટર્ન્સ અને ટેકનિકલ ક્ષેત્રના…

ફરાહ ખાને ઓમ શાંતિ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.શાહરૂખ ખાને ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’.શાહરુખે વીડિયોનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, થેક્યૂ અકાદમી, મારી આ…

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા તેમની શાનદાર ફિલ્મો માટે જાણીતા છે.અંડરવર્લ્ડ મનફાવે તેમ નહીં, સમજી વિચારીને કામ કરતું: રામગોપાલ.રામ ગોપાલ વર્મા તમના વ્યાવસાયિક જીવન ઉપરાંત નીડર…

ફીમેલ લીડ માટે ટોચની હિરોઈનની પસંદગી થશે.તુમ્બાડ ટુ માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા.પાર્ટ વન કરતાં અનેક ગણા બજેટમાં બની રહેલી ‘તુમ્બાડ ટુ’ ડિસેમ્બર ૨૦૨૭માં રીલિઝ…

પ્રિયંકાએ યાદ કર્યું કે કેટરિના તેને કઈ રીતે મદદ કરતી હતી.હું અતિશય ખરાબ ડાન્સર હતી, કોરિયોગ્રાફર મારા પર ગુસ્સો કરતા : અભિનેત્રી પ્રિયંકા.આ નબળાઈને કારણે તેની…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજયની સ્થાપના ૦૧ મે,૧૯૬૦ ના રોજ થયેલ છે. મહાગુજરાત આંદોલન ધ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજય છૂટા પડયા. મહાગુજરાત આંદોલન ચળવળમાં નેતા…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. 30 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ૨૦૨૬ ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૭ માં ક્રમે છે. ૨૦૨૫ માં ભારત ૧૫૧…