Author: ragini vaghela

રોહિંગ્યા સૌ પ્રથમ ગેરકાયદે સરહદો પાર કરીને ભારતમાં પ્રવેશે છ.શું રોહિંગ્યા ઘૂસણખોરોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાય? સુપ્રીમ કોર્ટ.આ લોકો દેશમાં ગેરકાયદે ઘૂસી ભોજન,આશ્રયની સુવિધાની માંગ…

પૂરપ્રકોપને લીધે ૮૦૦ લોકો લાપત્તા, હજારો લોકો ફસાઈ ગયા.ઈન્ડોનેશિયા-શ્રીલંકા-થાઈલેન્ડમાં ભયાનક પૂર-ભૂસ્ખલનને લીધે ૧૩૦૩ લોકોનાં મોત.ધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર અને ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા ૧૩૦૩થી વધુ લોકોના…

ઈન્ડો-કેનેડિયન રંગમંચ વ્યક્તિત્વ રવિ જૈનને કેનેડાના સૌથી પ્રતિષ્ઠિત થિયેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.ટોરોન્ટોમાં જન્મેલા ઇન્ડો-કેનેડિયન રંગમંચ વ્યક્તિત્વ રવિ જૈનને કેનેડાના સૌથી પ્રતિષ્ઠિત થિયેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં…

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત.અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧…

આ બેઠક ગુજરાતના માનનીય નાયબમુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી ; શ્રી મનોજકુમારદાસ, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રી રાજીવટોપનો, IAS, મુખ્ય સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર; શ્રીમતી આરતી…

ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયોનુ રંગ-રોગાન કરાયું.મરામત, વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા.વિશ્વ શૌચાલય દિવસ…

વસ્ત્રાપુર તળાવનું ૧૦ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ.એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા ૩ વ્યુઈંગ ગેલેરી હશે.અમદાવાદ શહેરના તળાવો અને ગાર્ડનને શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી…

ફરહાન અખ્તરે કહ્યું, આખરે ત્રણે એક્ટ્રેસની તારીખોનો મેળ પડી ગયા.પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની ‘જી લે ઝરા’ ટૂંક સમયમાં શરૂ થશ.ફરહાનની ફિલ્મ ‘૧૨૦ બહાદુર’…

રિષભ શેટ્ટીની કંતારાના સીનની મજાક કરતાં રણવીર ટ્રોલ થયો.અભિનેતા રણવીર સિંહે જાહેરમાં માફી માગવી પડી.રણવીરે જાહેર નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે તેનો ઇરાદો કોઈને દુ:ખી…

હવે ડાયલોગ ઇમ્પ્રોવાઇઝ કરવાનું બંધ કરી દીધું છે : પંકજ.ઓટીટી પ્લેટફર્મ્સ સર્જનાત્મકતાને બાંધી દે છે : પંકજ ત્રિપાઠી.તાજેતરમાં પંકજ ત્રિપાઠી પ્રોડ્યુસર બન્યા છે અને તેમણે પરફેક્ટ…