Browsing: Gujarat News

૨૬ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી રાતે ૨ વાગ્યા સુધી મેટ્રો દોડશે.રાત્રે સાધન ન મળતા તેમજ મોંઘા ભાડાં હોવાથી ગરબાના સ્થળેથી આવજા કરવામાં લોકોને મુશ્કેલી પડે છે.નવરાત્રિમાં…

સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો.અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર કરાયું.અડાલજ પોલીસ મથક વિસ્તારમાં ૨૦ સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો.ગાંધીનગર…

અમદાવાદના ૪ ફૂડ યુનિટ સીલ, ૫૯ કિલો ખાદ્ય પદાર્થનો નાશ. AMC ફૂડ વિભાગે ૫૯ કિલોગ્રામ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના…

શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.…

ભાજપ પર કર્યા આકરા પ્રહારો.ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા જેલ બહાર આવ્યા ચૈતર વસાવા.મારા પર ખોટો કેસ કરીને મને ૮૦ દિવસ સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો હતો…

મને કોઈની પણ જી હજૂરી કરતા નથી આવડતું. ફાલ્ગુની પાઠકે યાદ પિયા કી આને લગી અને મેને પાયલ હે છનકાઈ જેવા અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.નવરાત્રિ…

ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિ: મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક સફળતાપૂર્વક કરી રહ્યા છે ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’નું નેતૃત્વ બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ…

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.વડોદરામાં સ્કૂલવાન પલટી જતાં ૧૪ વિદ્યાર્થીઓ ઘાયલ.ઈકો વાન વાઘોડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટાયર ફાટતા વાન…

વાયરલ વીડિયોમાં પીડિયાટ્રિક વિભાગના વડા પણ દેખાયા.સુરતની સિવિલમાં આસારામનો ફોટો મૂકીને આરતી કરાતાં વિવાદ.સરકારની પ્રિમાઇસીસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી આશારામની આરતી- પૂજાનો કાર્યક્રમ કરવો…

દર મહિનાના ચોથા મંગળવારે”પૂર્ણા દિવસ”ની ઉજવણી કિશોરીઓને પૂર્ણા દિવસે ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની…