Browsing: Gujarat News

​[નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા] સુરત. ​ગાંધીના ગુજરાત માં ગાંધીના નામે ચાલતું દારૂબંધી નામનું આ નાટક હવે નામ પુરતું જ રહી ગયું છે. કારણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC)ના કૅડેટ્સના હિતમાં મહત્વનો અને સમાન તક આધારિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે…

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નાના ઉદ્યોગો અને વેપારીઓના ધંધા બંધ કરાવવા પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના શાસકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અથવા તેઓ સત્તાના નશામાં અંધ બની…

અઠવાડિયું થયું છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી અમદાવાદ સિવિલમાં સર્જિકલ ગ્લોવ્ઝ ખૂટી પડતાં દર્દીઓ ભગવાન ભરોસે સ્ટોક ન હોવાને કારણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ એકવાર…

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીના અચોક્કસ મુદતના ધરણાનો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે આજે ત્રીજો દિવસ છે, જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો સત્યાગ્રહ…

https://www.facebook.com/share/v/1DLFbdAqLo/ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હું ખંભાળિયા ખાતે ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલતા ‘દુષ્કાળ જાહેર કરો’…

સોમવારે બોળચોથ ઉજવાશે ગુજરાતમાં જામશે સાતમ આઠમના તહેવારોનો માહોલ ૩૧ ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૪ સપ્ટેમ્બર સુધી તહેવારોની ધૂમ જાેવા મળશે ગુજરાતમાં સાતમ…

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા એનો આજે બીજો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે…

દ્વારકાના ખંભાળિયા ખાતે ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત અચોક્કસ મુદતના ધરણા આંદોલનના બીજા દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે…