Browsing: Gujarat News

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના પ્રદેશ નેતાઓ તેમજ અમદાવાદ શહેરના હોદ્દેદારો અને…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત ૬૦ હજાર કર્મીઓ છે કે જેઓની ભરતી પ્રક્રિયા ૨૦૦૫ પહેલા થઈ હતી. પરંતુ વહીવટી કારણોસર કે કાનૂની…

(સુરતના નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો રાજહંસ ગ્રુપ ધ્વારા ભારે લાભ ઉઠાવવામાં આવે છે. અને અશાંતધારા વિસ્તારમાં જ્યાં…

આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી આઘાતજનક ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર…

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહ સરકારને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ખૂંચી રહી…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની વિવિધ ખાડીઓમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને થયેલા ખાડી પુરાણને કારણે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પુરની વિકટ પરિસ્થિતિ માંથી માંડ નીકળેલી…

માત્ર ૯% વ્યાજે મળશે ૫ લાખ સુધીની ફ્લડ લોન સુરત પૂર પીડિતો માટે વરાછા બેંકે કરેલી મોટી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજનાનું લોકાર્પણ સુરતમાં…

અષાઢી બીજથી બપોરની આરતી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોટો ફેરફાર કરાયો દર્શન આરતીના સમયમાં ફેરફાર : સવારે મંદિર ૧૦.૪૫ કલાકે બંધ થતું હતું, તેના બદલે…

ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ખેડૂતોની સંમતિ વગર નાંખવામાં આવેલી ગેસ પાઇપલાઇનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનનો આજે નવમો દિવસ રહ્યો. આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકારીઓના અણધડ વહીવટને કારણે સુરત શહેર રોગચાળાની ભીતિ સેવી રહેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદને…