Browsing: Punjab

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાત પ્રવાસે 28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચશે, ગુરુદ્વારાના દર્શન કરશે: મનોજ સોરઠીયા AAP સરકારની અનેક…

કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ!.કેપ્ટન અમરિંદરના નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત.તેમણે જણાવ્યું કે તેમને ભાજપનો અભિગમ કઠોર લાગે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી વધુ લવચીક અને સલાહકારી છે.કોંગ્રેસ…

પંજાબમાં બોલ્યા કેજરીવાલ.અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા.જાે અમે એક પૈસાની બેઈમાની કરી હોય, તો ગુરુ મહારાજ જે પણ સજા આપે તે…

વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં ધરપકડ હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ કરાઈ અમેરિકામાં કુખ્યાત ગુનેગાર ભાનુ રાણાની ધરપકડ.સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે એક મોટી…

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ મુસ્લિમ સગીરાએ પરિવારની મરજી વિરુદ્ધ નિકાહ કરી સુરક્ષા માગી, હાઇકોર્ટે મામલો ચાઇલ્ડ વેલફેર કમિટીને…

CM ભગવંત માનના જિલ્લાના ૮ કાઉન્સિલરનું રાજીનામું.તેઓ નગરપાલિકાના અધ્યક્ષની કામગીરીથી અસંતુષ્ટ.આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો વાગ્યો છે. સંગરૂર નગર પાલિકાના આઠ પાર્ષદોએ આમ આદમી પાર્ટી…

ખેડૂત વિરોધી ટિપ્પણીથી BJPના સાંસદ ભરાયા.કંગના રનૌતને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ફટકો.કંગના રનૌતની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવાઈ.બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી…

૧૫૦૦ પરિવારોની કરશે મદદ.પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખખાન મદદે આવ્યો.પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જન-જીવન વેર-વિખેર થઈ ગયું છે. હજારો લોકોને ઘર…

પંજાબના પૂરગ્રસ્તોની વહારે આવ્યું ગુજરાત.પંજાબના અસરગ્રસ્તો માટે ૭૦૦ ટનથી વધુની સહાય મોકલવામાં આવી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે તાત્કાલિક રાહત સામગ્રી મોકલી આપી છે.…

આ આફતમાં ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.ખિલાડી કુમારની દિલેરી, પંજાબના પૂર પીડિતો માટે ૫ કરોડ આપ્યા.દરેક આફતમાં મદદનો હાથ લંબાવવા માટે જાણીતા અક્ષયકુમાર જરૂરિયાતમંદોને મદદ કરવા…