Browsing: Uttar Pradesh

અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ દાનની ગણતરી કરતા ૨૩ કર્મચારીના સામૂહિક રાજીનામા સામૂહિક રાજીનામાથી રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સુરક્ષા એજન્સીમાં ભારે દોડધામ…

કર્મચારીની થશે પૂછપરછ રામ મંદિર દાન ચોરી મામલે SIT એ SBIની ભૂમિકા સામે ઊઠાવ્યા સવાલ અયોધ્યા પોલીસ હવે SBI ના અધિકારીઓ અને દાન ગણતરી સાથે સંકળાયેલા…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દરરોજ છ થી આઠ લાખ રૂપિયાની ચોરી થતી હતી. બેંક…

CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપીઓએ ચોરી કરી આરોપીઓએ ૭૯ લાખ રોકડા અને દાગીના રિકવર કરાવ્યા છે, જેનો ઉપયોગ પ્રોપર્ટી…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.      અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટી ભર્યા નવા આક્ષેપથી ચકચાર…

SIT તપાસમાં દરરોજ લાખોની હેરફેરનો દાવો રામ મંદિરના બેન્ક ખાતામાં જમા રકમથી ખુલી પોલ ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા થતી રકમમાં મોટો તફાવત : ચોરી પકડાયા બાદ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તેમના વકીલને ધંધાકીય સેવાઓ માટે ચૂકવવામાં આવતી ફી ને "ગુનાની આવક" ગણી…

SIT ને મળ્યા પુરાવા, અનિલ મિશ્રા પર સકંજાે કસાશે.અયોધ્યા રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?.૧૨૫ થી વધારે કર્મચારી મિશ્રાની ભલામણથી આવ્યા હતા.અયોધ્યાના રામ મંદિરના દાનના નાણાંમાં…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.      આગરામાં BJP ના નગર સેવક કિશન નાયકે પોતાની સફાઈની ફરિયાદોને અવગણતા તંત્ર સામે વિરોધ કરવા પાણીથી ઉભરાતી ગટરમાં ઊભા રહીને પોતાનો જન્મદિવસ…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને શ્રી રામલલાના દર્શન કરવાનું પરમ…