Author: Navsarjan Sanskruti

ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!!. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી સ્પર્ધાને કારણે હવે સ્કીમમાંથી બહાર…

આ આત્મકથાની મૂળ આવૃત્તિ ૨૦૨૧માં પ્રકાશિત થઈ હતી.મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના PM મોદીએ લખી.‘આઈ એમ જ્યોર્જિયા – માય રુટ્સ, માય પ્રિન્સિપલ્સ’ ખરેખર તો ‘મન કી બાત’થી પ્રેરિત…

બેદરકારી બદલ નીચલી કોર્ટના બે જજાેને સાત દિવસની તાલીમમાં મોકલ્યા.રૂ. ૬ કરોડની છેતરપિંડીના કેસમાં જામીન આપનાર જજાેની સુપ્રીમે ટીકા કરી.આ મામલામાં સુપ્રીમ કોર્ટે આરોપી દંપતિને બે…

હમાસની અનેક ઈમારતો-હથિયારો નષ્ટ.એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલે૧૪૦ હુમલા કર્યા.ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા…

નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી…

૧૧૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા.મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જારી : ૧૦ લોકોના મોત.ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે તેના દરવાજા…

ભાઈએ પણ ગુમાવ્યો જીવ.વીર હનુમાનમાં જાેવા મળેલા બાળકનું આગમાં બળીને મોત.તેમના મૃત્યુનું કારણ ઘરમાં આગ હોવાનું માનવામાં આવે છ.ટીવીની દુનિયામાં ઘણીવાર નાની ઉંમરના કલાકાર પોતાની નિર્દોષતા…

વિજય જાણીજાેઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભીડ ભેગી થાય.વિજય સાંજે ૪.૪૫ વાગ્યે કરૂર જિલ્લામાં પહોંચી ગયા હતા, પરંતુ રેલી સ્થળ પર જાણીજાેઈને મોડા પહોંચ્યા તેમજ પરવાનગી…

બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના…

લાખો મુસાફરોને મળશે લાભ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, દિવાળી પર મોટી સંખ્યામાં લોકો પોતાના વનતમાં જતા હોય છ.રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં…