Author: ragini vaghela

અષાઢી બીજથી બપોરની આરતી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોટો ફેરફાર કરાયો દર્શન આરતીના સમયમાં ફેરફાર : સવારે મંદિર ૧૦.૪૫ કલાકે બંધ થતું હતું, તેના બદલે…

ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ખેડૂતોની સંમતિ વગર નાંખવામાં આવેલી ગેસ પાઇપલાઇનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનનો આજે નવમો દિવસ રહ્યો. આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકારીઓના અણધડ વહીવટને કારણે સુરત શહેર રોગચાળાની ભીતિ સેવી રહેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદને…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં હાલના કલેક્ટર કે સને ૨૦૦૦ ના વર્ષથી ફરજ બજાવી ગયેલા કલેક્ટરોએ શહેરહિતમાં કયારેય પણ શહેરની દિશા કે દશા અંગે વિચારેલ…

આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારની નવી કપાસ યોજના પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે જનતાના હિત કરતા નેતાઓનું…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी के पूर्व सदस्य, अखिल भारतीय साहित्य परिषद के राष्ट्रीय उपाध्यक्ष और मुंबई के वरिष्ठ साहित्यकार डाॅ. दिनेश प्रताप सिंह को लखनऊ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપની…

હું કોઈ ગાંધી કે હીરો નથી ભૂખ હડતાળના ૧૪મા દિવસે સોનમ વાંગચુકની ભાવુક અપીલ સોનમ વાંગચુકે લોકોને આંદોલનને ટેકો આપવા બદલ આભાર માન્યો : વાંગચુકનું વજન…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.         કેન્દ્ર સરકારના જ નીતિ આયોગ નો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં દરરોજ ૨૫ સ્કૂલો બંધ થઈ રહી છે.…