Browsing: Gujarat News

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપને જાણીને આશ્ચર્ય થશે કે 71%…

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે શિક્ષા વ્યવસ્થાની બરબાદીના મુદ્દા પર…

(છગનલાલ મેવાડા ધ્વારા)સુરત        ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ ની એક અગત્યની મિટિંગ સુરત ઓપેરા હાઉસ ખાતે પંદરમી ઓગષ્ટ 2026 ના પાવન દિવસે સાંજના 4 કલાકે   વાલ્મિકી…

(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)સુરત          ​ગાંધીનગર ખાતે યોજાયેલા આ MOU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર (લેબર) મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિકો જ મજબૂત અર્થતંત્ર…

(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.                ​સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગની બનેલી ઘટના બાદ ભોગ બનનાર આશાસ્પદ યુવાન એવા મોડાસાના ડો. હર્ષ પંડ્યાએ કરેલી આત્મહત્યા માત્ર…

80મા સ્વતંત્રતા દિન નિમિત્તે AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “તમામ જાતિ, ધર્મ અને પ્રાંતના લોકોએ પોતાનું બલિદાન આપીને…

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયા બાદ તિરંગા બાઇક રેલીનું…

મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું ઈ-બસ શહેર પૂરતી નહીં વુડા ૨૫ કિલોમીટરને આવરી લેશે ઈલેક્ટ્રીક બસની સામે જરૂરી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા અને તે ઉભા…

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત                   સુરતમાં ફેમિલી કોર્ટની બે વધારાની કોર્ટ સુરત ખાતે મંજૂર કરવામાં આવેલ છે.સુરતમાં ફેમિલી કોર્ટના કેસોના વધુ પડતા ભારણ ના કારણે…

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે અને આ…