Browsing: Gujarat News

આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી.શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત.આ ઘટનાથી ડરી ગયેલા યશરાજે ખુદ પણ ગોળી મારી આત્મહત્યા કરી : ખુલાસો…

અનેક પરિવારોની હિજરત, ફેલાયો ફફડાટ.ઈન્દ્રાડ ગામમાં કેમિકલ યુક્ત લાલ પાણીનો કહેર.જીપીસીબીની કામગીરી સામે સવાલ, સેમ્પલ લીધા બાદ પણ કંપનીઓ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ.કડી તાલુકાનું…

રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે કચ્છના રણોત્સવમાં…

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરતા ચકચાર વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ગુનો નોંધીને…

‘વિમાન જ ખામીવાળું હતું’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો AAIB પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત…

રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે કચ્છના રણોત્સવમાં…

કાગવડના ખોડલધામને લઇને એક મહત્વના અપડ્ટેસ.આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન.ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ ૨૦૨૬માં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ ર્નિણયની જાહેર કર્યો…

દબાણ કરનારાઓને નોટીસ આપવામાં આવી.અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે.આ ૩૨ એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી, જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં…

શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ.આજેે ગુજરાતમાં કતલખાના બંધ રાખવા સરકારનો પરિપત્ર.રાજ્યભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે તે હેતુસર આ અનુરોધ કરવામાં આવ્યો…

લાલ પાણીથી ગ્રામજનો હેરાન, હિજરતની નોબત.ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણનો કહેર.આ પ્રદૂષણના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ ભારે અસર પડી છે.કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં…