Browsing: Kerala

NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી : કોર્ટ. કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, NHAI જાહેર શૌચાલયની…

પહેલા દર્દીને લકવાગ્રસ્ત કરે છે દેશમાં નવી મહામારીનું એલર્ટ, એક કીડાને કારણે કેરળમાં ૧૭ ના મોત થયા આ મૃત્યુ ‘દુર્લભ મગજ ખાનાર અમીબા‘ને કારણે થયું છે.…

RSS ના ૨૭ કાર્યકરોએ સામે કેસ દાખલ મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા સામે કેસ દાખલ ઓણમ ઉત્સવ દરમિયાન કેરળના કોલ્લમ જિલ્લાના એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવાના…

કેરળના કોચીથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ એ છે કે તે વ્યક્તિએ પોતાને પીએમઓના…

શનિવારે રાત્રે કેરળના ઇયંગપ્પુઝા વિસ્તારમાં માર્ગ અકસ્માત જોયા પછી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તરત જ પોતાનો કાફલો રોકી દીધો. તેમણે પોતાના કાફલામાં હાજર ડૉક્ટરને ઘટનાસ્થળે…

કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ લખી, જેમાં અભદ્ર ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેણીએ વાત કરી કે કેવી રીતે તેણીના…

કેરળ સરકારે મુદત પૂરી ન થઈ ગયેલી અને બિનઉપયોગી દવાઓ સામે એક અનોખું પગલું ભર્યું છે. ઘરોમાંથી મુદતવીતી અને બિનઉપયોગી દવાઓ એકત્રિત કરવા અને તેનો વૈજ્ઞાનિક…

તાજેતરમાં શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયેલા પીવી અનવરે પણ તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. અનવર સ્પીકરને મળ્યા અને તેમનું…

જાણીતા મલયાલમ લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું બુધવારે અવસાન થયું. તેઓ 91 વર્ષના હતા અને હાલમાં જ તેઓ હૃદય સહિત અનેક રોગોથી પીડિત…

કેરળમાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. કેરળના અલપ્પુઝામાં કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે હાઇ સ્પીડ કાર અથડાતાં આ…