Browsing: Madhya Pradesh

पश्चिम रेलवे के रतलाम मंडल के अंतर्गत रेलवे अधिकारियों एवं कर्मचारियों की आपदा प्रबंधन क्षमताओं के आकलन हेतु एक मॉक ड्रिल का आयोजन किया गया। इस…

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.ઉજ્જૈનના મહાકાલેશ્વરના શરણે પહોંચી અભિનેત્રી નિમરત કૌર.ભસ્મ આરતી બાદ નિમરત કૌર નંદી હોલમાં બેસીને બે કલાકથી વધુ સમય સુધી મૌન ધારણ…

ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું.ઈન્દોરમાં જલકાંડ : ૩૦૦૦ હોસ્પિટલમાં,૩૪ આઈસીયુમાં.સરકારને પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં પોલીસ ચોકીના ટોઈલેટનું પાણી ભળી ગયાની આઠ દિવસે ખબર પડી હતી.દેશના સૌથી…

પક્ષીઓને અજાણતાં અપાતો ખોરાક ક્યારેક જીવલેણ નિવડે છે: ડોક્ટર.મ.પ્ર.માં ફૂડ પોઇઝનિંગથી ૨૦૦ પોપટનાં મોતથી હાહાકાર.આ દરમિયાન વન્ય અધિકારીઓએ એક્વાડક્ટ પુલની પાસે ખાવાનું ખવડાવવા પર રોક લગાવી…

રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન.ઇન્દોરમાં પાણી નહીં, ઝેર વહેંચાયું અને વહીવતટી તંત્ર ઘોરનિદ્રામાં રહ્યું.ઘર-ઘરે માતમ છે, ગરીબો લાચાર છે અને ઉપરથી ભાજપ નેતાઓના અહંકારી…

MP સરકારનો કેન્દ્રને સસ્પેન્ડનો પ્રસ્તાવ.‘પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ’ કરતું નિવેદન IAS સંતોષ વર્માને ભારે પડ્ય.મુખ્યમંત્રી મોહન યાદવના આદેશ બાદ તેમને કૃષિ વિભાગમાંથી સામાન્ય વહીવટી વિભાગમાં…

IAS અધિકારી સંતોષ વર્માનું વિવાદાસ્પદ નિવેદન.IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્મણોમાં ભારે આક્રોશ.જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ…

તાપમાન સામાન્ય કરતાં ચારથી સાત ડિગ્રી ઓછું રહેશે ૪ રાજ્યોમાં હવામાન વિભાગે શીત લહેરની ચેતવણી આપી ૧૦ નવેમ્બરે પૂર્વી રાજસ્થાન અને ૧૧ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ…

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્વર્ણરેખા નદીને પુનર્જીવિત કરવા માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર જે પણ કાર્ય કરી રહી છે, તેનું માત્ર નિરીક્ષણ જ નહીં પરંતુ તેને વધુ અસરકારક…

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર એક પાસે ભીષણ આગ લાગી. આ પછી, ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. આગ ઓલવવા માટે ઘણી ફાયર એન્જિનો…