Browsing: Uttarakhand

બદ્રીનાથ મંદિરમાં દાન ચોરી SIT એ પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની કરી ધરપકડ રાજેન્દ્ર ચૌહાણને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બદ્રીનાથ મંદિરમાંથી દાન ચોરીના કેસમાં SIT એ…

તપાસનો આદેશ આપવામાં આવ્યો રામ મંદિર બાદ હવે કેદારનાથ-બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ ભૈરવ સેનાના સંદીપ ખત્રીએ ૩ જુલાઈના રોજ ફરિયાદ કરી હતી અયોધ્યાના રામ મંદિર…

હરિદ્વારમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ.ઓફલાઇન નોંધણીઓ ૨૫,૦૦૦ ને વટાવી ગઈ.ભક્તોની સુવિધા અને સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છ.ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા ૨૦૨૬ માટે ભક્તોમાં અભૂતપૂર્વ…

“બમ બમ ભોલે” અને “જય કેદાર”ના નારા લાગ્યા.બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો.કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી અગિયારમા તરીકે પૂજવામાં આવે છે,…

ચારધામની યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતિયાના શુભ અવસરે ગંગોત્રી, યમનોત્રીના ખૂલ્યાં કપાટ યાત્રાધામ કેદારનાથ ધામના કપાટ ૨૨મી તારીખે ખુલશે જિલ્લા વહીવટીતંત્રે આજે, ૧૯ એપ્રિલથી શરૂ થતી ચારધામ…

અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે ભારતભરમાંથી હજારો તીર્થયાત્રીઓ યાત્રા કરે છે બરફાની બાબાના…

વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુંયમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ૧૯ એપ્રિલે, કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૩ એપ્રિલે ખુલશે. ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૬ માટેની…

BKTC સમિતિ બેઠકમાં રાખશે પ્રસ્તાવ બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે ઉત્તરાખંડમાં આગામી…

બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી.૨૨મી એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ.૨૨ એપ્રિલે વૃષભ લગ્નમાં સવારે ૮ વાગ્યે કેદારનાથ મંદિરના કપાટ ભાવિભક્તો માટે ખોલવામાં આવશે.ઉત્તરાખંડના પ્રખ્યાત કેદારનાથ મંદિરના…