Browsing: Uttarakhand

૨૩ એપ્રિલે સવારે ૬:૧૫ કલાક દરવાજા ખોલાશ.બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો ર્નિણય લેવાયો.મહારાજા મનુ જયેન્દ્ર શાહે પોતે રાજવી દરબારમાં આયોજિત ધાર્મિક સમારોહ દરમિયાન ખુલવાની તારીખ…

હવામાનમાં ફેરફાર લાંબો સમય સુધી નહીં રહે.છેલ્લા બેથી ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં ઠંડી ઓછી થવા લાગી.શુક્રવારથી ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં હવામાન એક અઠવાડિયા સુધી…

ચારધામ યાત્રામાં હવે રીલ પર રોક.કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ.ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ.ઉત્તરાખંડ સરકારે…

સુરંગમાં શ્રમિકોને લઈ જતી ૨ ટ્રેન ટકરાઈ, ૭૦ ઈજાગ્રસ્ત.બંને ટ્રેનોમાં લગભગ ૧૦૮ શ્રમિકો સવાર હતા.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં…

હિમાલયમાં હિમનો દુષ્કાળ!.કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં.ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફૉલનો આનંદ લેવા પર્યટકો આવે છે.ડિસેમ્બર મહિનો હવે…

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર ર્નિણય.પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી.આ ર્નિણયને પગલે પ્રોફેસરોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે અને તેને શિક્ષણ જગતનું અપમાન ગણાવવામાં આવી રહ્યું…

ઉત્તરાખંડ કુંભ મેળા અંગે મોટી જાહેરાત.સદીઓ જૂની પરંપરામાં ઐતિહાસિક પરિવર્તન, શાહી સ્નાનની તારીખો જાહેર.કુંભ મેળો આશરે ૧૦૭ દિવસ સુધી ચાલશે : હાથી અને ઘોડા પર અખાડાની…

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત.વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છેઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે…

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય: ઉત્તરાખંડમાં અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોએ ચૂકવવો પડશે Green Cess. વાહનોના ફાસ્ટેગ દ્વારા આ શુલ્ક ઓટોમેટિક કપાઈ જશે. જો તમે ગુજરાત કે અન્ય…

કુદરતનો પ્રકોપ : ભૂસ્ખલનથી હિમાચલ, ઉત્તરાખંડમાં ૭નાં મોત.કટરા શહેરમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત કરાઈ હતી.ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ યથાવત…