Browsing: politics

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તમામ જિલ્લાઓમાં યોજાશે “સપોર્ટ માર્ચ” પદયાત્રા પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ “સપોર્ટ માર્ચ”માં ભાગ લેશે આદિવાસી સમાજ માટે અવાજ…

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ. આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું…

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા…

ગીર સોમનાથ ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ લઘુતમ વેતન સહિત પોતાની વિવિધ માંગણીઓને લઈને લડતના મંડાણ શરૂ…

મોરબીના જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, જે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને સંબોધન કરતા ‘આપ’ નેતા…

આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ઈડી પાર્ટીના દમનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ડેડીયાપાડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ…

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની…

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપેલા ચુકાદા અંગે વાત કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો અવાજ…