Author: Navsarjan Sanskruti

રાજ અર્જુને સારાના જન્મથી જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી.સારા અર્જુન સાચો ‘ધુરંધર’ તેના પિતાને માને છે.“ધુરંધર ૨” ની અભિનેત્રી સારા અર્જુને દક્ષિણ ભારતીય ફિલ્મોથી અભિનય…

ફિલ્મમાં ઋષભ શેટ્ટી શિવાજી મહારાજના રોલમાં હશે.અર્જુન રામપાલ ધૂરંધર ટુની સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. અભિનેતા ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં…

અલગ-અલગ જિલ્લાઓમાં ખરીદ કેન્દ્રો ફાળવાયા ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ આ વર્ષે કુલ ૨.૯૬ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે…

ચાર બોટ વધારે મુકવી પડી એક જ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ કરી નર્મદા પરિક્રમામાં ફાગણ વદ અમાસ ૧૯ માર્ચથી ચૈત્ર વદ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬…

તમે તો અહીંના લોકોને આઝાદી અપાવવા આવ્યા હતા… ડોનાલ્ડ ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટિમેટમ મુદ્દે ઈરાન ભડક્યું ઈરાને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જાે તેમના પાવર…

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું દેશમાં એલપીજી સંકટ વચ્ચે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ટેક્સાસથી એલપીજી…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. યુએન (યુનાઈટેડ નેશન) સંયુકત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે,ભારત સરકારને કાયદા અમલીકરણ હેઠળ સેંકડો ત્રાસ સંબંધિત મૃત્યુ અને હજારો ઘાયલોના આરોપોની તાત્કાલિક…

માવઠાના કારણે નુકસાન મુદ્દે રાજ્ય કૃષિ મંત્રીનું નિવેદન.માવઠાના કારણે નુકસાન મુદ્દે રાજ્ય કૃષિ મંત્રીનું નિવેદન.ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ…

કલ્પસર યોજના હજી પણ કલ્પનામાં છે.ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન કલ્પસર યોજના વિશે ચર્ચા.ગુજરાતમાં ૧૮ વર્ષમાં સરકાર તો અનેક બદલાઈ ગઈ, છતાં કલ્પસર યોજનાનું કામ શરૂ થઈ…

ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યા.પહેલી એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે.સરકારે સંકેત આપ્યો છે કે ૧ એપ્રિલથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)…