Author: Navsarjan Sanskruti

અરવિંદ કેજરીવાલે સ્વદેશી ખરીદો અપીલની કરી ટીકા.વડાપ્રધાન મોદી વિદેશી એરક્રાફ્ટમાં મુસાફરી કરે છે, વિદેશી સામાન વાપરે છે, તેનું શું? : અરવિંદ કેજરીવાલ.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP…

ઇડીએ ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી.બીઓઆઇના હિતેશ સિંગલાએ ૧૨૭ બેંક ખાતાઓમાંથી ૧૬.૧૦ કરોડની હેરાફેરી કરી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે બે રાજ્યોમાં ૧૩ કલાકથી વધારે…

રૂ.૨૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જેક્લીનની દલીલ ફેલ.હાલમાં આ મામલે કોઈ રાહત આપી શકાય નહીં અને અરજદાર યોગ્ય તબક્કે ફરી કોર્ટમાં આવી શકે છે…

ભણતરના ભારથી આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન.ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત.સ્મિતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય સંભવિત કારણો અંગે પણ…

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦% ઘટી.એપ્રિલ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જાેઈએ તો ૪૦૬૬ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.ગુજરાતમાંથી દર વર્ષે…

અસલાલી પોલીસે ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી. મશીન-પાર્ટ્સની આડમાં લવાયેલા ૧૨ લાખના ગાંજા સાથે એક ઝબ્બે.પોલીસે સોસાયટીના ગેટ પાસે ઉભેલી આઇસરમાં તપાસ કરતા ૧૨ લાખની કિંમતનો…

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને…

સ્પોર્ટ્સમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર, શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને વર્ષ 2024-25માં ₹147 લાખથી વધુની નાણાકીય સહાયનું વિતરણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ…

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સૌ નાગરિકોને…

પ્રખ્યાત એક્ટરનું દર્દ છલકાયું.‘આઉટ સાઈડર હોવાને કારણે મારી સાથે અન્યાય થયોેં’.એક્ટ્રેસ કંગના રણૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇનસાઇડર અને આઉટ સાઇડરની ડિબેટ શરૂ કરી દીધી.એક્ટ્રેસ કંગના રણૌતે ફિલ્મ…