Author: Navsarjan Sanskruti

દબાણ કરનારાઓને નોટીસ આપવામાં આવી.અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે.આ ૩૨ એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી, જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં…

શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ.આજેે ગુજરાતમાં કતલખાના બંધ રાખવા સરકારનો પરિપત્ર.રાજ્યભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે તે હેતુસર આ અનુરોધ કરવામાં આવ્યો…

લાલ પાણીથી ગ્રામજનો હેરાન, હિજરતની નોબત.ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણનો કહેર.આ પ્રદૂષણના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ ભારે અસર પડી છે.કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં…

ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.SIR ની કામગીરીમાં ગેરરીતિ, ૧૦ લાખ ખોટા ફોર્મ-૭ ભરાયા હોવાનો કોંગ્રેસનો આરોપ.બંધારણે મતનો અધિકાર આપ્યો છે ત્યા ભાજપના ચૂંટણીપંચ સાથેના મેળાપીપણાથી…

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર…

આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલે સીટીએમ ચાર રસ્તાની અત્યંત ખરાબ હાલત મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.…

પીપડાની આડમાં દારૂની હેરાફેરી.સોલા, અસલાલી, બગોદરામાંથી ૮૩ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો.આરોપીઓએ પોલીસથી બચવા માટે આઇસર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી : પોલીસે આઈસર જપ્ત કરી.છેલ્લા…

સમુદ્રની ગતિવિધિ, ભૂકંપશાસ્ત્રના નિષ્ણાત વિજ્ઞાનીઓનું નિરીક્ષણ.વસઇના સમુદ્રની સપાટી પરની રીંગ માનવકૃત ભૂકંપ અને જ્વાળામુખી સાથે સંબંધ નથી.૧,૦૦૦ ચોરસ ફૂટના મોટા ઘેરાવામાં બનેલી રીંગથી માછીમારોમાં ભય ફેલાયો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી કડક સૂચના.હવે રાજ્યમાં ગ્રાન્ટના અભાવે કોઈપણ કામ અટકશે નહીં.ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે બાંધકામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં…