Browsing: Education News

માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર માહિતી જાહેર ન કરવા બદલ યુનિવર્સિટીઓ સામે કાર્યવાહી.યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ેંય્ઝ્ર) એ રાજ્યોની ૫૪ ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર…

બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના…

ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરવામાં આવ્યા હતા.પૂર્ણ રાજ્યનો દરજ્જાે અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી,લદાખના લેહમાં…

બ્રિટનના પીએમ સ્ટારમરે ભારતની આધાર કાર્ડ યોજાનાની પ્રશંસા કરી UKમાં ગેરકાયદે કામ કરનારા લોકો પર તવાઈ આવશે, ડિજિટલ ID અપાશે.લોકો આ સેવાને હાલમાં યુકેની રાષ્ટ્રીય આરોગ્ય…

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર.ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર થઈ.૧૦મા અને ૧૨મા બોર્ડની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૧૫ જૂલાઈ ૨૦૨૬ સુધી આયોજીત થશે.કેન્દ્રીય માધ્યમિક…

ભણતરના ભારથી આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન.ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત.સ્મિતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય સંભવિત કારણો અંગે પણ…

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦% ઘટી.એપ્રિલ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જાેઈએ તો ૪૦૬૬ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.ગુજરાતમાંથી દર વર્ષે…

નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં દોઢ વર્ષ બાદ બે આરોપીની ધરપકડ આ પ્રકારના કૃત્યો સમાજ અને શૈક્ષણિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઊભો કરે છ.સુરત શહેરમાં નકલી માર્કશીટ…

सुख शांति समृद्धि विश्व विद्यापीठ अवॉर्ड महानुभाव समिति द्वारा समाजसेवी हिम्मतभाई चितलिया जी को सेवा मूर्ति सम्मान अवॉर्ड पूज्य यति श्री ब्रह्मदेवजी महाराज (श्री गुरुदत्त मठ,…

પૃષ્ટિ સાહિત્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રમાં ૯૧ વર્ષની ઉંમરે પણ યોગદાન આપી રહેલા રાયપુરના શ્રી હિંમતભાઈ ચિતલિયાજીને હાલ મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિધાપીઠ દ્વારા…