Browsing: Gujarat News

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં હાલના કલેક્ટર કે સને ૨૦૦૦ ના વર્ષથી ફરજ બજાવી ગયેલા કલેક્ટરોએ શહેરહિતમાં કયારેય પણ શહેરની દિશા કે દશા અંગે વિચારેલ…

આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારની નવી કપાસ યોજના પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે જનતાના હિત કરતા નેતાઓનું…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપની…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.        સને ૨૦૦૬માં તત્કાલિન પાણી પુરવઠા મંત્રી નરોત્તમ પટેલના અપાયેલા સૂચના ના પગલે શરૂ થયેલી ખાડી પૂરની આફત આજદિન સુધી…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં ભરાયેલા પાણીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ધારાસભ્યથી લઈને ગુજરાતના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાના સિંહાસને બિરાજમાન થનારા  હર્ષ સંઘવી જ્યારે સુરતના જ હોય અને એ…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે ચાંદીપુરા વાયરસ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો થયો છે,…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ…

ડાયવર્ઝન રૂટ પર ‘નો પાર્કિંગ ઝોન‘ જાહેર, કટોકટીના વાહનોને વિશેષ છૂટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ અમદાવાદમાં ટ્રાફિક ડાયવર્ઝન RTO સર્કલથી ચાંદખેડા જતો માર્ગ ૧૦ જુલાઈથી ૩૧…