Author: Navsarjan Sanskruti

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની વિધાનસભામાં તેમના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માનવભક્ષી દિપડાઓ દ્વારા…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા…

આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર…

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજીએ દિલ્હી અદાલતના ચૂકાદાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. મિડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીની અદાલતે ઐતિહાસિક નિર્ણય…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદીયા આજે નિર્દોષ સાબિત થયા છે. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ…

પ્રાંતિજના સલાલમાં નકલી દૂધનો કારોબારનો કેસ નકલી દૂધ અને છાસના કાળા કારોબારમાં હવે મોટા ખુલાસા થશે આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય સંચાલક ફરાર હતો,…

મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને ગાળો આપી નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! આદિવાસી વિસ્તારોમાં સરકારે સારી શાળાઓ અને કોલેજાે બનાવી છે, પણ પેલા લલવાઓને…

ટ્રક સહિત ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા નવ પશુઓને બચાવાયા ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી…

આખો દેશ નકશામાંથી મિટાવી દઇશું ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે કિમ જાેંગ ઉનની સાઉથ કોરિયાને ધમકી જાે અમારી સુરક્ષા જાેખમમાં મૂકાય તો પરમાણુ-સંપન્ન દેશ દક્ષિણ કોરિયાને નકશામાંથી મિટાવી…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર…