Author: ragini vaghela

રેલયાત્રીઓ માટે મહત્વની સૂચના ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી અનેક ટ્રેનો રહેશે રદ પૂર્વ મધ્ય રેલવેના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત; મુસાફરોને પ્રવાસ પહેલાં ટ્રેનનું…

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની ભાજપ સરકાર દ્વારા દિલ્હી લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓની સંખ્યા મર્યાદિત કરવા માટે લાદવામાં આવેલી કડક શરતોનો…

સરહદ પર ભારતનો ૪૫,૦૦૦ કરોડનો મેગા પ્લાન ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ નજીક રેલવે નેટવર્ક થશે વધુ મજબૂત આ યોજના આગામી બે વર્ષમાં રેલવે માટે નક્કી કરાયેલા…

ભુવનેશ્વર ૨૦૨૨થી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે નેશનલ ટીમમાં વાપસી હવે મારું લક્ષ્ય નથી : ભુવનેશ્વર કુમાર હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું…

જામખંભાળિયામાં જીએસપીએલની કામગીરી વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આવીને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક રસપ્રદ બાબત સામે લાવતા જણાવ્યું હતું કે, નર્મદામાં વન વિભાગના કર્મચારીઓની દાદાગીરી અને ઉદ્ધત વર્તન ખુલ્લું પડી…

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભાજપના વધુ એક નેતાની પુત્રી CJP ના આંદોલનના સમર્થનમાં આવતા ભાજપ નેતાઓમાં હડકંપ મચી ગયો છે. યજસ્વીની રાજ સિંહે દિલ્હીના…

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત સુરતમાં છેલ્લા 15 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે આવેલા ખાડીપૂરથી ખાડીની આજુબાજુના વિસ્તારના લોકો અને માર્કેટના વેપારીઓને જે કરોડોનું નુકસાન…

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વડોદરા માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર…

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે જામ ખંભાળિયામાં સમાજ સેવા માટે ચાલતા ‘પ્રાર્થના ફાઉન્ડેશન’નું ખંભાળિયા સિવિલ હોસ્પિટલની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં…