Browsing: Gujarat News

પ્લેન ક્રેશની ઘટનામાં ૨૬૦ લોકોનાં મોત થયા હતા.અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને આખરી વળતરની પ્રક્રિયા શરૂ થઈ.વળતર સ્વીકારનારા પરિવારોએ ભવિષ્યમાં દુર્ઘટના સંદર્ભે કોઈ ક્લેઈમ નહીં કરવાની ખાતરી…

રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે…

આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ…

પાણીજન્ય રોગચાળામાં વધારો.પાણીજન્ય રોગચાળા અટકાવવા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી.આરોગ્ય વિભાગની ટીમે કુલ ૯૧ આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની તપાસ કરી હતી.હાલ રાજકોટમાં મિશ્ર…

સરકાર સામે સૂત્રોચ્ચાર.અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ.નવી ટેકનિકલ એપ્લિકેશન દ્વારા કામમાં વધારો થતા મહિલાઓ પર કામનું ભારણ વધ્યું છે.અમરેલી જિલ્લામાં આજે (૧૨મી ફેબ્રુઆરી) આંગણવાડી…

જગતના તાત ચિંતિત.ઠંડીના અભાવે જીરુંના પાકમાં કાળિયો-સુકારો રોગની ભીતિ!.વધતા તાપમાનને કારણે જીરુંમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને પગલે ખેડૂતોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ.જિલ્લાના જાેડિયા…

તળાવોમાં ફુવારાથી વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં આવશે.શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અમદાવાદમાં પણ ઠેર ઠેર એર પ્યોરીફાયર લગાવાશે.રોડ સાઇડનાં વૃક્ષોને પણ મિસ્ટ મશીનથી પાણી છાંટી લીલાછમ રાખવાની કામગીરી…

૨૬ ટીમો દ્વારા પાંચમી વાર્ષિક ગણતરી સંપન્ન થઈ.પોરબંદરમાં પક્ષી-ગણતરી : ૨૪૯ પ્રજાતિનાં ૪ લાખથી વધુ પક્ષી નોંધાયાં.પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ બરડાસાગર ડેમ મોખરે રહ્યો છે, જ્યાં ૧૪૭…

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન.સુરત જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટે ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા.પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે…

ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું.અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું.ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ…