Author: ragini vaghela

(છગનલાલ મેવાડા ધ્વારા )સુરત. સુરતના વેડ દરવાજા પાસેના નાસિર નગરમાં ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનોના ભુતિયા ડિમોલેશને SMC અને SOG ની ઊંઘ ઉડાડી દીધી છે. જે ડિમોલિશન…

ચીને હિન્દુઓની આસ્થા પર કર્યો ઘા કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો ર્નિણય હવે માત્ર બિન નિવાસી ભારતીય(એનઆરઆઈ)ને જ કૈલાશ માન સરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું…

અયોધ્યા રામ મંદિરમાં દાનના પૈસામાં થયો ગોટાળો? બ્રિજભૂષણ સિંહે કહ્યું સાચું બોલીશ તો ફસાઈ જઈશ આમાં ઘણા મોટા-મોટા લોકો જાેડાયેલા છે : બ્રિજભૂષણ સિંહ ઉત્તર પ્રદેશના…

જહાજાે પર હુમલા બંધ કરો : ભારત ઓમાનમાં અમેરિકાના સતત ૩ હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીના કારણે સર્જાયેલી…

ભોગ બનનારે ફરિયાદ કરવાનું કહેતા ૬.૨૫ લાખ જ પરત આપ્યા કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી નાણાં પરત ન…

આણંદ જિલ્લામાં એસીબીનો સપાટો બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા તારાપુર નગરપાલિકાનો એન્જિનીયર રૂ. ૮ હજારની રૂશ્વત લેતાં આબાદ પકડાયા, વચેટીયો ફરાર આણંદ…

રતની ફરીવાર સ્પષ્ટતા પાકિસ્તાનને એક ટીપુંય પાણી નહીં મળે: ભારત ૧૯૬૦ની સિંધુ જળ સંધિ મુજબ પશ્ચિમની ત્રણ નદીઓ — સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનો મુખ્ય જળપ્રવાહ…

સુદાનના શરણાર્થીએ એક શખ્સ પર ચાકૂથી હુમલો કરતાં લોકોમાં આક્રોશ ઉત્તર આયર્લેન્ડમાં વિદેશી વસાહતીઓ વિરુદ્ધ હિંસક પ્રદર્શન સ્થાનિક નેતાઓના જણાવ્યાં અનુસાર, પ્રદર્શનકારીઓએ મોટાભાગે અશ્વેત નાગરિકોને નિશાન…

કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ઉદ્યોગ જગતના…

આઇઆઇટી (IIT) ગાંધીનગર ખાતે “એડવાન્સિંગ રિસર્ચ એન્ડ ઇનોવેશન ટુવર્ડ્સ વિકસિત ભારત વિથ ધ ઇનોગ્યુરેશન ઓફ મેજર રિસર્ચ ઇનિશિયેટિવ્સ” કાર્યક્રમને સંબોધિત કરતા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને…